Tuesday, November 16, 2010

આજની ફિલસૂફી

આવી પડેલ પરિસ્થિતિની અસ્વીકૃતિ એ જ દુ:ખનું કારણ.
-વામનકાકા

પ્ર: માણસ અસત્ય ક્યારે બોલે છે?
જ: જ્યારે તેને સત્ય પર ભરોસો નથી હોતો.
-પાપુ

No comments: